મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ₹25 લાખના ખર્ચે બનેલું તળાવ જ ગાયબ થઈ ગયું છે. આ ખુલાસો એક RTI દ્વારા થયો છે. મળેલી માહિતી અનુસાર, ‘અમૃત સરોવર’ યોજના હેઠળ 9 ઓગસ્ટ, 2023ના રોજ પૂર્વા મનીરામ ગામના કઠૌલી વિસ્તારમાં જમીન નંબર 117 પર તળાવ બનાવાયું હોવાનો દાવો છે. પરંતુ હકીકતમાં ત્યાં...
