દિલ્લી પોલીસને શ્રી સિમ વસંત કુંજ સ્થિત શૈક્ષણિક સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર સ્વામી ચૈતન્યાનંદ, જેને “સ્વામીજી” તરીકે ઓળખવામાં આવે છે, સામે FIR નોંધાવવાનો આદેશ કર્યો છે. સંસ્થાની 17 વિદ્યાર્થીનીઓએ સ્વામીજી પર છેડતી અને જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. FIR નોંધાવ્યા પછી સ્વામીજી ફરાર છે અને દિલ્હી પોલીસ તેમને શોધી રહી છે. શ્રી સિમ વસંત કુંજ...

