Tag: shivraj singh chouhan

Home » shivraj singh chouhan
પંજાબમાં ભૂકંપરૂપ પૂર: 1900થી વધુ ગામ ડૂબ્યા, 43ના મોત, 21,000 લોકો બચાવાયા
Post

પંજાબમાં ભૂકંપરૂપ પૂર: 1900થી વધુ ગામ ડૂબ્યા, 43ના મોત, 21,000 લોકો બચાવાયા

પંજાબ: રાજ્ય કુદરતી આફતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે ભારે પૂર આવ્યું છે, જેમાં અત્યારસુધી 43થી વધુ લોકોના મોત નોંધાયા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં કુલ 1902 ગામ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લગભગ 3,84,205 લોકો પ્રભાવિત થયા છે. પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી અત્યારસુધીમાં 20,972 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ...

શિવરાજસિંહ ચૌહાણનો દાવો: રાઈટ બ્રધર્સ પહેલા ભારતમાં ‘પુષ્પક વિમાન’ હતું, પ્રાચીન ટેક્નોલોજી પર ગર્વ
Post

શિવરાજસિંહ ચૌહાણનો દાવો: રાઈટ બ્રધર્સ પહેલા ભારતમાં ‘પુષ્પક વિમાન’ હતું, પ્રાચીન ટેક્નોલોજી પર ગર્વ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલના ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ના 12મા દિક્ષાંત સમારોહમાં પ્રાચીન ભારતની ટેક્નોલોજી વિશે દાવો કર્યો છે કે, રાઈટ બ્રધર્સે વિશ્વનું પહેલું એરોપ્લેન શોધ્યું તે પહેલાં જ ભારતમાં ‘પુષ્પક વિમાન’ હતો. મંત્રીએ જણાવ્યું કે, ભારતની ટેક્નોલોજી અત્યંત એડવાન્સ હતી, પરંતુ ગુલામીની ખીણમાં પડતા વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિ અટકી...

ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
Post

ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...