Tag: shravan month tragedy

Home » shravan month tragedy
બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ: 2 શ્રદ્ધાળુઓના મોત, 40 ઈજાગ્રસ્ત
Post

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ: 2 શ્રદ્ધાળુઓના મોત, 40 ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલ પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ. હૈદરગઢ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતાં ભીડમાં હાહાકાર મચી ગયો અને નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા છે. કઈ રીતે બની આ દુર્ઘટના? પ્રાપ્ત માહિતી...