ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અંજલિ રાઘવે ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી છે. તેના આ નિર્ણય પાછળનું કારણ તે સ્વયં જાહેર કરીને કહ્યું છે કે, ભોજપુરીના જાણીતા સ્ટાર પવન સિંહે તેની સામે અયોગ્ય હરકત કરી હતી. અંજલિના જણાવ્યા પ્રમાણે પવન સિંહે જાહેરમાં તેની કમર પાસે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર...

