ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં આજે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ માયા જાદવ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે લવ સ્ટોરીની વાતો કરે છે અને શાળાના અન્ય શિક્ષકોને હેરાન કરે છે. વાલીઓએ શાળામાં હાજરી આપીને જિલ્લા પંચાયત સમક્ષ માગણી કરી કે પ્રિન્સીપાલને તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો...
