બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી હતી. જોકે ગણેશ ચતુર્થીના અવસરે બંને પતિ-પત્ની સાથે જોવા મળ્યા અને આ તમામ અફવાઓ પર સ્પષ્ટતા આપી. બુધવારે પેપરાઝી સામે હાજર થયેલા ગોવિંદા અને સુનીતાએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી અને પરિવાર સાથે ઉત્સવ મનાવ્યો. આ અવસરે ગોવિંદાએ મીડિયા સાથે...

