Tag: Thol gaushala negligence

Home » Thol gaushala negligence
થોળ ગૌશાળામાં બેદરકારીનો ભોગ: કાદવમાં ફસાઈ 20થી વધુ ગાયોના મોત, સંચાલન પર ગંભીર આક્ષેપો
Post

થોળ ગૌશાળામાં બેદરકારીનો ભોગ: કાદવમાં ફસાઈ 20થી વધુ ગાયોના મોત, સંચાલન પર ગંભીર આક્ષેપો

મહેસાણાના કડી તાલુકાના થોળ ગામે આવેલી શ્રી રાધા કૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટમાં ગાયોના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંદાજે 20થી વધુ ગાયો કાદવ અને ગંદકીમાં ફસાઈ જીવ ગુમાવવાના અહેવાલ મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેજલપુરના ગૌપ્રેમી કિરણભાઈએ આ મુદ્દે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ગૌશાળામાં 400થી વધુ ગાયો હોવા છતાં તેમની...