વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગરબા આયોજકો...
Tag: Vadodara News
વડોદરામાં પાણીપુરી ઓછી આપતા મહિલાનો અનોખો વિરોધ, રોડ પર ધરણાં બેસતા પોલીસ દોડી આવી
વડોદરા શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરી ઓછી મળવા અંગેના વિવાદે રસ્તા પર ધરણાંનું રૂપ ધારણ કર્યું હતું. માહિતી અનુસાર, અલ્લારખી સૈયદ નામની મહિલા છેલ્લા બે દિવસથી એક જ લારી પરથી પાણીપુરી ખાઈ રહી હતી. ત્રીજા દિવસે પાણીપુરીવાળાએ બે પૂરી ઓછી આપતાં વિવાદ શરૂ થયો હતો. મહિલાએ જણાવ્યું કે તેમને પૂરી ઓછી...
તુષાર રાણપરા ગુમ થવાનો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો, પરિવાર ન્યાયની રાહે
વડોદરાના તુષાર રાણપરાના ગુમ થવાનો કેસ વધુ ગંભીર બનતા હવે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તુષાર એપ્રિલ 2024માં દુબઈ ગયો હતો અને ત્યાં જવા માટે તેણે વેદ અને કુશાંગ નામના બે એજન્ટોની મદદ લીધી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ સપ્ટેમ્બર 2024માં આ જ એજન્ટોએ તેને હોંગકોંગ મોકલ્યો હતો અને ત્યાર બાદથી તેનો...
વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર
વડોદરા જિલ્લામાં માનવ-વન્યજીવન સંઘર્ષનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વિશ્વામિત્રી નદીના પટમાં હાલમાં 442 મગર વસે છે. ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મગરોની મોટી સંખ્યા છે. ગયા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે આ તમામ મૃતકોના પરિવારોને રૂ....
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા
ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ચેકિંગ કર્યું. કારેલીબાગ, દાંડીયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યૂ સમા રોડ, પોલિટેકનિક કોલેજ, નીઝામપુરા, તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના...
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ તાત્કાલિક પગલાં હેઠળ તૂટેલા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. શું હતી ઘટના? 9 જુલાઈએ ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં બ્રિજના બે...





