Tag: Vaishno Devi pilgrims

Home » Vaishno Devi pilgrims
વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 31 શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ
Post

વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 31 શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક ડઝનથી વધુ યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે...