Tag: Vaishno Devi pilgrims trapped

Home » Vaishno Devi pilgrims trapped
વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ
Post

વૈષ્ણોદેવી પાસે વાદળ ફાટતાં ભૂસ્ખલન: 41ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન તેજ

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. વૈષ્ણોદેવી નજીક વાદળ ફાટતાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મોટાભાગે વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે. જમ્મુમાં 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ ખતરાના સપાટીએ પહોંચી ગઈ છે અને અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી...