Tag: Women Empowerment

Home » Women Empowerment
બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ
Post

બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ

પાટણા: બિહાર સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મહિલા રોજગાર યોજનાનો પ્રથમ હપ્તો જલદી જ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યની આશરે 75 લાખ મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવીને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે તેઓ પોતાના...

પીએમ મોદી દ્વારા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ની શરૂઆત: દેશભરમાં મફત આરોગ્ય શિબિરો
Post

પીએમ મોદી દ્વારા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ની શરૂઆત: દેશભરમાં મફત આરોગ્ય શિબિરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી બુધવારે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ ની શરૂઆત કરી અને સાથે 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ શુભારંભ કર્યો. આ ઝુંબેશ 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી દેશવ્યાપી સ્તરે યોજાશે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં તપાસ અને દવાઓ મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં...

નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી
Post

નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે....

એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી
Post

એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ વિપક્ષની રેલીમાં અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના પ્રત્યાઘાતે એનડીએએ 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. એનડીએ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત વડાપ્રધાન અને તેમના પરિવારમાં થયેલા અપમાનને લઈને વિરોધ પ્રદર્શનો...

HDFC મ્યુચ્યુઅલ ફંડે ‘બરણીથી આઝાદી’ ઝુંબેશ શરૂ કરી, મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા માટે પ્રેરણા
Post

HDFC મ્યુચ્યુઅલ ફંડે ‘બરણીથી આઝાદી’ ઝુંબેશ શરૂ કરી, મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા માટે પ્રેરણા

79મા સ્વતંત્રતા દિવસના અવસરે, HDFC મ્યુચ્યુઅલ ફંડે ‘બરણીથી આઝાદી’ ઝુંબેશની પાંચમી આવૃત્તિ શરૂ કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓને પરંપરાગત બચત પદ્ધતિઓમાંથી આગળ વધીને રોકાણ દ્વારા નાણાકીય સ્વતંત્રતા મેળવવા પ્રેરિત કરવાનો છે. આ ઝુંબેશનો મુખ્ય સંદેશ એ છે કે સાચી સ્વતંત્રતા ફક્ત પૈસા બચાવવાથી નહીં, પરંતુ વ્યૂહાત્મક રોકાણ દ્વારા સપનાઓને સાકાર કરીને મળે છે....

સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો
Post

સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો

સુરતમાં આવનાર શનિવારે જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, શણગાર અને પારણાં જેવી વસ્તુઓની ભારે માંગ ઊભી થઈ છે. જન્માષ્ટમીના તહેવારમાં કાન્હાને પહેરાવાતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સશક્ત સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓએ ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જેનાથી તેઓ પોતે કમાણી કરે છે અને સાથે અન્ય મહિલાઓને...