ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ડેમો છલકાયા છે, જેમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીના બંને કાંઠે પાણીની જથ્થો વધ્યો છે. સાબરમતી નદીના રિવરફ્રન્ટ પરના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળતા પરિવર્તન જોવા મળ્યું છે. બાકરોલ ગામ નજીક નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા 25 જેટલાં શ્રમિકોને બચાવવા માટે અમદાવાદ ફાયર...
