Tag: Yogi Adityanath statement

Home » Yogi Adityanath statement
લખનઉ-હરદોઈ માર્ગ પર બસ પલટતાં 5ના મોત, 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
Post

લખનઉ-હરદોઈ માર્ગ પર બસ પલટતાં 5ના મોત, 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ નજીક ગુરુવાર સાંજે એક મોટો માર્ગ અકસ્માત બન્યો હતો. હરદોઈથી લખનઉ તરફ જઈ રહેલી સરકારી બસ અચાનક કાબૂ ગુમાવતાં માર્ગ પર પલટી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ મુસાફરોના મોત થયા છે, જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો...