Tag: #ધર્મસમાચાર

Home » #ધર્મસમાચાર
અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ
Post

અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ

શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તેમા રુદ્રાભિષેક અને જલાભિષેકનો ખાસ મહત્ત્વ છે. ઘણાં ભક્તો બંનેને સમાન માને છે, પણ હકીકતમાં આ બંને વિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે – જે જાણવું ખૂબ જ જરૂરી છે. શું છે જલાભિષેક? જલાભિષેક એટલે ભગવાન શિવને પવિત્ર જળથી અભિષેક કરવો. સામાન્ય રીતે...