Month: July 2025

RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ
Post

RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ

આરસીબી (RCB) માટે IPL-2025 રમનાર ક્રિકેટર યશ દયાલના મુશ્કેલીઓમાં વધારો થયો છે. જયપુરની એક યુવતીએ તેમની સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવી નવી એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યશ દયાલે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપી તેને બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેઓ IPL દરમિયાન જયપુર આવ્યા ત્યારે તેમના...

જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી મારી સૌથી મોટી ભૂલ: રાહુલ ગાંધી
Post

જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી મારી સૌથી મોટી ભૂલ: રાહુલ ગાંધી

દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલી કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે ખુલ્લેઆમ પોતાની ભૂલ સ્વીકારી છે. કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે, “દલિતો અને આદિવાસીઓની સમસ્યાઓ સમજવી સરળ છે, પણ OBC વર્ગની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી શકી નહી એ મારી ખામી રહી છે. જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી એ અમારી પાર્ટીની નહીં, પણ...

ઑસ્ટ્રેલિયામાં BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોનો હુમલો, દીવાલો પર લખાયા ઉશ્કેરણીજનક સૂત્રો
Post

ઑસ્ટ્રેલિયામાં BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોનો હુમલો, દીવાલો પર લખાયા ઉશ્કેરણીજનક સૂત્રો

ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના મિલ પાર્ક વિસ્તારમાં આવેલી BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરુવારે સવારે ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. આ તત્વોએ મંદિરની દીવાલો પર ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા અને તોડફોડ કરી. મેસેજમાં ખાલિસ્તાન સમર્થનમાં જરનૈલ સિંહ ભિંદરાનવાલેને “શહીદ” તરીકે દર્શાવતો graffiti લખાયો હતો અને ભારત તથા મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખાયા હતા. આ ઘટનાને લઇને હિન્દુ કાઉન્સિલ...

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે લંબાયું, સંસદમાં મંજૂરી મળતાં નિર્ણય અમલી
Post

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે લંબાયું, સંસદમાં મંજૂરી મળતાં નિર્ણય અમલી

મણિપુર રાજ્યમાં ચાલુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા વૈધાનિક ઠરાવને સંસદે મંજૂરી આપી છે. આ લંબાણ 13 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. પહેલાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભા ભંગ કરીને બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ...

2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી, સરકારએ રાજ્યસભામાં આપ્યા આંકડા
Post

2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી, સરકારએ રાજ્યસભામાં આપ્યા આંકડા

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2024માં કુલ 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહे એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. વર્ષવાર નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા: વર્ષ નાગરિકતા છોડનાર લોકો 2019 1,44,017 2020 85,256 2021 1,63,370 2022 2,25,620 2023 2,16,219 2024 2,06,378 આ ડેટાથી સ્પષ્ટ છે...

રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા
Post

રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં આવેલા ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે ભયાનક દુર્ઘટના બની હતી. અહીં એક પ્રાથમિક શાળાની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સમયે શાળામાં સવારની પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે અચાનક છત તૂટી પડતાં બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.   પ્રાપ્ત માહિતી મુજબ, હાલ સુધીમાં ચાર બાળકોના મૃત્યુની પુષ્ટિ...

દેવી લક્ષ્મીને પ્રસન્ન રાખવા હોય તો આ દિશામાં ક્યારેય ન રાખો સાવરણી, નહિંતર વધશે પૈસાની તંગી
Post

દેવી લક્ષ્મીને પ્રસન્ન રાખવા હોય તો આ દિશામાં ક્યારેય ન રાખો સાવરણી, નહિંતર વધશે પૈસાની તંગી

હિન્દુ ધર્મ અનુસાર સાવરણી માત્ર એક સાફસફાઈનું સાધન નથી, તે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે પણ જોડાયેલી છે. એ માન્યતાઓ છે કે ઘરમાં જ્યાં સાવરણી યોગ્ય સ્થાન અને દિશામાં રાખવામાં આવે છે ત્યાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે. પરંતુ ખોટી દિશામાં રાખવાથી નકારાત્મકતા, વાસ્તુદોષ અને આર્થિક તંગી જેવા પરિણામો આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાવરણી ક્યારેય...

ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમની જાહેરાત, ઇજાગ્રસ્ત ખેલાડીના સ્થાને મળશે સમાન રોલનો ખેલાડી
Post

ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમની જાહેરાત, ઇજાગ્રસ્ત ખેલાડીના સ્થાને મળશે સમાન રોલનો ખેલાડી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં નવા રિપ્લેસમેન્ટ નિયમને અમલમાં મૂકવા જઈ રહી છે. આ નિયમ મુજબ, જો કોઈ ખેલાડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય, તો તેની જગ્યાએ તેની જ ભૂમિકા ધરાવતો બીજો ખેલાડી રિપ્લેસ તરીકે ટીમમાં સામેલ થઈ શકશે. એટલે કે બેટ્સમેનના સ્થાને બીજો બેટ્સમેન અને બોલરના સ્થાને બીજો બોલર લેવામાં આવશે. હાલ આ...

ટ્રમ્પે મસ્કની કંપનીઓને મળતી સબસિડી અંગે કરી સ્પષ્ટતા: ‘મારે એમનો વિકાસ જોઈએ છે, નહીં કે તબાહી’
Post

ટ્રમ્પે મસ્કની કંપનીઓને મળતી સબસિડી અંગે કરી સ્પષ્ટતા: ‘મારે એમનો વિકાસ જોઈએ છે, નહીં કે તબાહી’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કની કંપનીઓને મળતી સરકારી સબસિડી બાબતે ચાલી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે કહ્યું કે, “લોકો કહે છે કે હું મસ્કની કંપનીઓને તબાહ કરી દઈશ અને સરકારી સબસિડી ખતમ કરી દઈશ. પણ આ વાત ખોટી છે. હું ઈલોન મસ્ક અને અન્ય તમામ બિઝનેસ વિકાસ કરે તેવું ઈચ્છું છું.” ટ્રમ્પે...

ફક્ત 6 દિવસમાં ‘સૈયારા’એ તોડ્યા 8 મોટા બોક્સ ઓફિસ રેકોર્ડ, નવા સ્ટાર્સ માટે ઇતિહાસ રચાયો
Post

ફક્ત 6 દિવસમાં ‘સૈયારા’એ તોડ્યા 8 મોટા બોક્સ ઓફિસ રેકોર્ડ, નવા સ્ટાર્સ માટે ઇતિહાસ રચાયો

અહાન પાંડે અને અનીત પડ્ડાની રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘સૈયારા’એ બોક્સ ઓફિસ પર છ દિવસમાં જ ધમાકેદાર કમાણી કરીને 8 મોટા રેકોર્ડ તોડી નાંખ્યા છે. યશરાજ ફિલ્મ્સની નિર્મિત અને મોહિત સૂરી દિગ્દર્શિત આ ફિલ્મે રિલીઝની સાથે જ શો હાઉસફુલ કરવા શરૂ કર્યા છે. ફિલ્મને શ્રોતાઓનો એવો પ્રેમ મળ્યો છે કે કામકાજના દિવસોમાં પણ થિયેટરો ભરી...