Day: September 1, 2025

નાઘેડી પોદાર સ્કૂલ નજીક તળાવમાં પિતા અને બે પુત્રોનું દુર્ઘટનાગ્રસ્ત મોત
Post

નાઘેડી પોદાર સ્કૂલ નજીક તળાવમાં પિતા અને બે પુત્રોનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગરના નાઘેડી વિસ્તારમાં રવિવારે વિસર્જન દરમિયાન બનેલી દુર્ઘટનામાં રામેશ્વરનગરના 36 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ અને તેમના બે પુત્રો, 4 વર્ષીય અંશ અને 14 વર્ષીય સંજયનું તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. આ ઘટના પછી સમગ્ર જામનગર અને આસપાસના વિસ્તારોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. પિતાની સાથે બે પુત્રોની એકસાથે અર્થી ઉઠતી વખતે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો...

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ
Post

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ભારે તબાહી સર્જાઈ છે. શિમલા, કોટખાઈ, જુબ્બલ, સિરમૌર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે અને પાંચ લોકોના મૃત્યુની ઘોષણા થઈ છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘરની ભૂસ્ખલનથી પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે પત્ની બચી ગઈ. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનથી મોત થયું. કોટખાઈના...

નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો
Post

નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો...

સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે
Post

સુપ્રીમ કોર્ટે 20% ઈથેનોલવાળું પેટ્રોલ વિકલ્પની માંગ ફગાવી, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ ચાલુ રહેશે

સુપ્રીમ કોર્ટે દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ના વેચાણ પર વિકલ્પની માગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે જણાવ્યું કે, આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશના કરોડો વાહન ચાલકોને એવી ફ્યુઅલનો ઉપયોગ કરવા મજબૂર કરાય રહ્યો છે જે તેમના...

‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન
Post

‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન

ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા...

PM મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત બાદ અમેરિકા જાગ્યું, ભારત-અમેરિકા સંબંધો અંગે આપ્યો સંકેત
Post

PM મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત બાદ અમેરિકા જાગ્યું, ભારત-અમેરિકા સંબંધો અંગે આપ્યો સંકેત

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક મંચ પર મળ્યા. ત્રણેય નેતાઓ વચ્ચે હળીમળીને વાતચીત થઈ અને ત્રણેય દેશ એકઠા રહેવાના સંદેશ આપ્યો. આ મુલાકાત બાદ અમેરિકાએ પણ ભારત સાથેની મૈત્રી યાદ કરી. અમેરિકાના દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, યુનાઇટેડ...

‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સારો નેતા’: નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન
Post

‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સારો નેતા’: નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન

કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના સ્પષ્ટ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં તેમણે નેતાઓને લગતી એક ચોંકાવનારી વાત કરી અને જણાવ્યું કે, “જે વ્યક્તિ લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે.” ગડકરીએ કહ્યું કે વાતો કરવી સહેલું છે, પરંતુ કામમાં સત્ય...

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે
Post

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા. સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા...

જસપ્રીત-બુમરાહ-આધુનિક-યુગનો-મહાન-બોલર…’,-વસીમ-અકરમે-પોતાની-સાથે-તુલના-પર-જુઓ-શું-કહ્યું?
Post

જસપ્રીત બુમરાહ આધુનિક યુગનો મહાન બોલર…’, વસીમ અકરમે પોતાની સાથે તુલના પર જુઓ શું કહ્યું?

Wasim Akram On Jasprit Bumrah:  પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતના સ્ટાર પેસર બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી છે. તેણે ભારતીય બોલરને મોર્ડન ડે ગ્રેટ ગણાવતા તેના વર્કલોડને સફળતાથી મેનેજ કરવા માટે અને ભારતીય ટીમ મેનેજમેન્ટની પણ પ્રશંસા પણ કરી. હંસના મના હૈ શો પર અકરમે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે બુમરાહ...

એબી-ડી-વિલિયર્સના-મતે-5-બેસ્ટ-ક્રિકેટરમાં-વિરાટ-કોહલી-સામેલ-નહીં,-પાકિસ્તાનના-ક્રિકેટરને-આપ્યું-સ્થાન
Post

એબી ડી વિલિયર્સના મતે 5 બેસ્ટ ક્રિકેટરમાં વિરાટ કોહલી સામેલ નહીં, પાકિસ્તાનના ક્રિકેટરને આપ્યું સ્થાન

AB de Villiers 5 Best Cricketers: ક્રિકેટ પ્રેમીઓ જાણે છે કે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ વચ્ચે ગાઢ મિત્રતા છે. આ બંને ખેલાડીઓ એકબીજાના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સને પાંચ બોસ્ટ ક્રિકેટરો વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેણે  આ યાદીમાં વિરાટ કોહલીનો સમાવેશ કર્યો ન હતો. કેપ્ટન...