Day: September 6, 2025

જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા
Post

જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના મોત, સાત લોકો કાટમાળમાં દટાયા

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવાર રાત્રે એક ભયાનક દુર્ઘટના બની. સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં આવેલું ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું, જેના કારણે સમગ્ર મકાન પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના કરુણ મોત થયા, જ્યારે સાત લોકો કાટમાળમાં દટાયા હતા. સ્થાનિક લોકો અને રાહતદળના...

ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની મોસ્કો વાટાઘાટ ઓફર, કહ્યું: “હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું”
Post

ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની મોસ્કો વાટાઘાટ ઓફર, કહ્યું: “હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું”

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ આશા હતી કે યુદ્ધ અટકાવવા દ્વિપક્ષીય કે ત્રિપક્ષીય સ્તરે વાટાઘાટ શરૂ થશે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા મોસ્કોમાં બેઠક માટે અપાયેલું આમંત્રણ ઠુકરાવી દીધું છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,...

અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળતાં અચાનક પૂરનું જોખમ, પૂર્વોત્તર ભારત માટે ગંભીર ચેતવણી
Post

અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળતાં અચાનક પૂરનું જોખમ, પૂર્વોત્તર ભારત માટે ગંભીર ચેતવણી

અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયરના ઝડપી પીગળવાના કારણે ભારે પૂરનું જોખમ ઊભું થયું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જે ભવિષ્યમાં તળાવ ફાટવા અથવા ફ્લેશ ફ્લડ જેવી પરિસ્થિતિ સર્જી શકે છે. આ સ્થિતિ રાજ્ય સાથે સાથે સમગ્ર ઉત્તર-પૂર્વ ભારત માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે. સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ...