રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે...
Day: September 18, 2025
નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ...
પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું, UAE સામેની મેચમાં બની ઘટના
Image Source: Twitter Asia Cup-2025 Pakistan vs UAE : દુબઈમાં ગઈ કાલે રમાયેલા એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને યજમાન યુએઈને 41 રનથી હરાવી સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. જોકે, આ મેચ શરુઆતથી જ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. શરુઆતમાં પાકિસ્તાનની ટીમ આ મેચ બોયકોટ કરવા માગતી હતી અને રમવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ મેચ...
એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે, જાણી લો મહામુકાબલાની તારીખ
Asia Cup 2025: પાકિસ્તાન અને યુએઈ વચ્ચે બુધવારે (17મી સપ્ટેમ્બર) રમાયેલી એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને 41 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે પાકિસ્તાન સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે યુએઈની સફર હવે પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમ અને પાકિસ્તાન ગ્રુપ Aમાંથી ક્વોલિફાય થઈ ગયા છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે...
પાકિસ્તાને યુએઈને હરાવી સુપર-4માં કરી એન્ટ્રી, હવે 21મીએ ભારત સામે ટકરાશે
Asia Cup-2025 Pakistan vs UAE : દુબઈમાં આજે (17 સપ્ટેમ્બર) રમાયેલા એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને યજમાન યુએઈને 41 રનથી હરાવી સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે સુપર-4માં 21 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આજની મેચમાં યુએઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને ફખર ઝમાનની અડધી સદીના કારણે યુએઈ સામે 147...
ચહલને ડર છે કે હું દુનિયાને સત્ય જણાવી દઇશ’, અફેરની અફવાઓ પર ધનશ્રી વર્માનો જવાબ
Dhanashree Verma: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી અલગ થયા પછી ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સતત ચર્ચામાં રહી છે. હાલમાં જ તે અશ્નીર ગ્રોવરના શો ‘રાઈઝ એન્ડ ફોલ’માં જોવા મળી રહી છે, જ્યાં તેણે છૂટાછેડા અને તેમના અફેર સાથે જોડાયેલી અફવા પર ખુલ્લીને વાત કરી હતી. આ પણ વાંચો: એશિયા કપમાં ‘નો હેન્ડશેક’ વિવાદમાં પાકિસ્તાનનું નાટક: પહેલા બોયકોટની...





