Day: September 24, 2025

Home » Archives for Wed, 24 Sep 2025
રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ
Post

રજનીકાંતની ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર, 12 જૂન 2026એ થશે રિલીઝ

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ખુશખબર છે. તેમની લોકપ્રિય એક્શન-થ્રિલર ફિલ્મ ‘જેલર’ના સીક્વલ ‘જેલર 2’ની રિલીઝ તારીખ જાહેર થઈ છે. સુપરસ્ટારે પોતે મીડિયા સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી છે કે ફિલ્મ 12 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સીક્વલની જાહેરાત આ વર્ષે 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને તે દિવસે જ ફિલ્મનું પહેલું ટીઝર...

લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ
Post

લદાખ હિંસા બાદ સરકારનું એક્શન: લેહમાં પ્રદર્શન, રેલીઓ અને ભેગા થવા પર પ્રતિબંધ

લદાખમાં રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને મંગળવારે થયેલા હિંસક આંદોલન પછી પરિસ્થિતિ તંગ બની છે. હિંસક અથડામણમાં ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલિક અસરથી વિરોધ પ્રદર્શન, રેલીઓ અને પાંચ કે તેથી વધુ લોકોના એકઠા...

‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી
Post

‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય ત્યાં સુધી તાત્કાલ સુનાવણી નહીં’: ભાવિ CJI જસ્ટિસ સૂર્યકાંતની કડક ટિપ્પણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનનારા જસ્ટિસ સૂર્યકાંતે તાત્કાલિક સુનાવણીની અપીલ પર કડક ટિપ્પણી કરી છે. રાજસ્થાનમાં એક ઘરની હરાજી અટકાવવા તાત્કાલિક સુનાવણીની માગ સાથે વકીલ શોભા ગુપ્તાએ અપીલ કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય...

2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર
Post

2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે. નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર...

ind-vs-pak:-બાંગ્લાદેશે-જીત્યો-ટોસ,-ભારતને-આપી-બેટિંગ,-જાણો-પ્લેઈંગ-11
Post

IND vs PAK: બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારતને આપી બેટિંગ, જાણો પ્લેઈંગ 11

India vs Bangladesh: આજે(24 સપ્ટમ્બર) ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપના સુપર ફોરમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો ફાઇનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. બાંગ્લાદેશે તેની પહેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. તેથી, તે પણ ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે. સુપર 4 પોઈન્ટ ટેબલ ભારત: 1 મેચ, 1...

પાકિસ્તાની-ફાસ્ટ-બોલર-આફ્રિદીએ-ભારતને-આપી-ચેલેન્જ,-કહ્યું-ફાઈનલમાં-જોઈ-લઈશું…
Post

પાકિસ્તાની ફાસ્ટ બોલર આફ્રિદીએ ભારતને આપી ચેલેન્જ, કહ્યું- ફાઈનલમાં જોઈ લઈશું…

Image Source: IANS  Shaheen Afridi React on Suryakumar Yadav: એશિયા કપ 2025માં પાકિસ્તાને શ્રીલંકા સામે જીત મેળવી લીધા બાદ ભારત અને પાકિસ્તાન સામે ફાઇનલ મેચ થવાની અટકળો વધુ થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવના એક નિવેદન પછી જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે સુપર-4માં પાકિસ્તાન સામે ભારતની જીત...

video:-વૈભવ-સૂર્યવંશીએ-ફટકાર્યા-6-છગ્ગા,-ઓસ્ટ્રેલિયા-જોતું-રહી-ગયું,-તોડ્યો-રેકોર્ડ
Post

VIDEO: વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 6 છગ્ગા, ઓસ્ટ્રેલિયા જોતું રહી ગયું, તોડ્યો રેકોર્ડ

Vaibhav Suryavanshi: ભારતના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. યુથ વન-ડે સિરીઝની બીજી મેચમાં પણ તેણે ધમાકેદાર બેટિંગ કરી બધાને પ્રભાવિત કર્યા. પહેલી મેચમાં 22 બોલમાં 38 રન બનાવ્યા બાદ, તેણે બીજી મેચમાં 68 બોલમાં 70 રન ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન આ બેટરે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. અંડર-19 વન-ડેમાં...

એશિયા-કપ-વચ્ચે-જાણીતા-અમ્પાયરનું-નિધન,-ક્રિકેટ-જગતમાં-શોકની-લહેર
Post

એશિયા કપ વચ્ચે જાણીતા અમ્પાયરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર

Image Source: wikipedia Dickie Bird Death: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ અમ્પાયર ડિકી બર્ડનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઇંગ્લેન્ડના યોર્કશાયર ક્રિકેટ ક્લબે મંગળવાર સાંજે આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી હતી. ડિકી બર્ડે ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી, પણ 93 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 3 હજારથી વધારે રન બનાવ્યા હતા. તેમણે દિગ્ગજ અમ્પાયર રૂપે પોતાની...

બનાસકાંઠામાં જ રહેશે કાંકરેજ અને ધાનેરા, સરકારના નિર્ણયથી લોકોએ વ્યક્ત કરી ખુશી
Post

બનાસકાંઠામાં જ રહેશે કાંકરેજ અને ધાનેરા, સરકારના નિર્ણયથી લોકોએ વ્યક્ત કરી ખુશી

ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. તે સમયે કાંકરેજ અને ધાનેરાને નવો વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણય લેવાતા સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો હતો. હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા 17 તાલુકાઓમાં કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ યથાવત બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે, જેને પગલે બંને તાલુકાના...

વડાપ્રધાન મોદીના ભેટના સ્મૃતિચિહ્નો ઈ-હરાજીમાં, નમામી ગંગે માટે રકમ વચાવી
Post

વડાપ્રધાન મોદીના ભેટના સ્મૃતિચિહ્નો ઈ-હરાજીમાં, નમામી ગંગે માટે રકમ વચાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નાગરિકોને પોતાની ભેટની ઈ-હરાજીમાં ભાગ લેવા આમંત્રિત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યા અનુસાર, હરાજીથી મળેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટમાં મૂકી જશે. 17 સપ્ટેમ્બર, તેમના જન્મદિવસ નિમિત્તે સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ હરાજી 2 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. PM Mementos વેબસાઇટ પર હરાજીમાં રામ...