Month: September 2025

સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ દાખલ, નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ હોવાનો આક્ષેપ
Post

સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ દાખલ, નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ હોવાનો આક્ષેપ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનિયાએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. માહિતી અનુસાર, સોનિયાનું નામ 1980માં નવી દિલ્હીની મતદાર યાદીમાં ઉમેરાયું...

નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ સહિત
Post

નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ સહિત

નેપાળ સરકાર દ્વારા દેશના તમામ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, યુટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન, સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પિન્ટરેસ્ટ, સિગ્નલ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા, ટમ્બલર, ક્લબહાઉસ, રમ્બલ, MI વીડીયો, MI વાઇકે,...

PM મોદીએ GST સુધારાની જાહેરાત કરી, કહ્યું- 5% અને 18% સ્લેબથી મધ્યમ વર્ગ અને ગરીબોને મોટી રાહત
Post

PM મોદીએ GST સુધારાની જાહેરાત કરી, કહ્યું- 5% અને 18% સ્લેબથી મધ્યમ વર્ગ અને ગરીબોને મોટી રાહત

કેન્દ્રીય GSTમાં કરેલા તાજેતરના સુધારાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું કે હવે GST વધુ સરળ અને અસરકારક બની ગયું છે. તેમણે કહ્યું, “ભારત સરકારે રાજ્યો સાથે મળીને GSTમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે GSTનો મુખ્યત્વે માત્ર બે જ રેટ રહેશે, 5% અને 18%, અને નવરાત્રિના પ્રથમ...

UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય
Post

UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI ટ્રાન્ઝેક્શન્સ માટે નવી મર્યાદાઓ જાહેર કરી છે. 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવતા નવા નિયમ મુજબ, યુપીઆઈ દ્વારા મોટા વ્યવહારો જેમ કે ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઈ, વીમા પ્રીમિયમ, શેરબજારમાં રોકાણ માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી. નવી...

પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત
Post

પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત

યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત...

GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો
Post

GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો

કેન્દ્રીય સરકારની GST નીતિમાં બદલાવ અંગે કોંગ્રેસે NDA પર કટાક્ષ કર્યો છે. પાર્ટીનો દાવો છે કે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહ અવગણાઈ રહી હતી, પરંતુ હજી કરેલા તાજેતરના ફેરફારો એ દર્શાવે છે કે અંતે NDAએ તેમની સલાહ સ્વીકારી લીધી. કોંગ્રેસે GST 2.0 હેતુથી વ્યાપક દર ઘટાડો અને મહત્વના માલ-સામાન પર GST ઘટાડવાનો તેમજ MSME માટે ટેક્સના...

કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ
Post

કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ

કૉંગ્રેસે ગુરુવારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. પાર્ટી દાવો કરે છે કે ગડકરીના પુત્રોની ઈથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિનો લાભ ઉઠાવી નોંધપાત્ર નફો કમાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે, નીખિલ ગડકરી અને સારંગ ગડકરીની કંપનીઓ (Cian Agro Industries & Infrastructure Ltd અને Manas Agro Industries And Infrastructure Ltd)...

ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ
Post

ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ

ગાંધીનગર: ડ્રાઈવિંગ લાયસન્સ માટે હવે માનવ નિરીક્ષણની જગ્યાએ કૃત્રિમ બુદ્ધિ (AI) આધારીત સિસ્ટમથી ડ્રાઈવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગાઉ, ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન સેન્સર, કેમેરા અને RTO ઇન્સ્પેક્ટર દ્વારા પદ્ધતિ અનુસાર પારખ કરવામાં આવતી હતી. નવા વ્યવસ્થામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા સમગ્ર પરીક્ષણનું નિરીક્ષણ થશે અને ટેસ્ટ પૂરી થયા પછી પાસ કે નાપાસની...

ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી
Post

ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી

ગોધરા: ગોધરાના દશા ફાટક પાસે બે વર્ષથી અધૂરા અંડરપાસના કારણે સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંડરપાસના અધૂરા કામના કારણે મુખ્ય માર્ગ બંધ છે, જેના કારણે સામાન્ય અવરજવર, શાળા-કોર્પોરેટ પ્રવાસ, વૃદ્ધો અને બાળકો માટે ગભરાહટભર્યા સ્થિતિ સર્જાઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અંતિમ...

મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન
Post

મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકોને વર્તમાન 9 કલાકથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારા મંજુર કર્યા છે. કેબિનેટના નિર્ણયનો હેતુ રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવું, નોકરીઓનું સર્જન કરવું અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંજુર કરાયેલા ફેરફારો કાયદેસર ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર દુકાનો...