Author: Inside Media Network (Aarohi Patel)

ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં
Post

ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદી દુષ્કર્મના કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા, હાલ પોલીસ કસ્ટડીમાં

દિલ્હી: ભાગેડુ આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ઉદ્યોગપતિ સમીર મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હી પોલીસએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના દુષ્કર્મ કેસમાં તેમની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, સમીર મોદી વિદેશ જવાના ઈરાદે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા...

કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત
Post

કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત

વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં 10 દિવસના વિરામ પછી ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા દિવસોમાં ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકો અને ખેડૂતોએ આ વરસાદથી રાહતનો શ્વાસ લીધો છે. કરજણ તાલુકાના સીમળી, દેરોલી અને ફતેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે શિનોર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી વાતાવરણ ઠંડું અને સુખદ બની ગયું. શિનોરમાં...

GST 2.0 : નવા દરો લાગુ થયા પછી પણ દુકાનદાર જૂના ભાવે વસ્તુઓ વેચે તો ગ્રાહકો શું કરી શકે?
Post

GST 2.0 : નવા દરો લાગુ થયા પછી પણ દુકાનદાર જૂના ભાવે વસ્તુઓ વેચે તો ગ્રાહકો શું કરી શકે?

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતાં GST 2.0ના નવા દરો જાહેર કર્યા છે, જે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. તાજેતરમાં 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હાલના 5%, 12%, 18% અને 28% ના ચાર GST દરો દૂર કરી ફક્ત 5% અને 18%ના બે દર જ લાગુ...

જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ
Post

જયપુરમાં જર્જરિત મકાન ધરાશાયી – વૃદ્ધ મહિલાનું મોત, પુત્રવધૂ ઘાયલ

જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારના આમેર રોડ પર ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 78 વર્ષીય ધન્ની બાઈનું મોત થયું જ્યારે તેની પુત્રવધૂ સુનીતા (35) ગંભીર રીતે ઘાયલ થઈ. કાટમાળ નીચે ફસાયેલા બંને મહિલાઓને પડોશીઓ અને બચાવ દળે બહાર કાઢી SMS હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ધન્નીબાઈને મૃત જાહેર કરવામાં...

પૂર પીડિતોના પ્રશ્નોથી કંગના રનોતએ ચિડાઈને કહ્યું – “સવાલ કરો, ચઢાણ ન કરો”
Post

પૂર પીડિતોના પ્રશ્નોથી કંગના રનોતએ ચિડાઈને કહ્યું – “સવાલ કરો, ચઢાણ ન કરો”

મંડી: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનોત ફરી વિવાદમાં આવી છે. મંડીમાં પૂર પીડિતોની હાલત જાણવા ગયેલી કંગનાને એક મહિલાએ પોતાની આપવીતી સંભળાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંગના ચિડાઈ ગઈ. કંગનાએ મહિલાને કહ્યું કે, “તમે મને સવાલ કરો, ચઢાણ ન કરો. જો આક્રમક બનશો તો કામ કેવી રીતે કરી શકીશું?” કંગનાએ પોતાની પણ નુકસાનીની વાત કહી...

ફ્રાન્સમાં 8 લાખ લોકોનો રસ્તા પર વિરોધ, સરકાર પર નાગરિકોની માંગણીઓ સાંભળવાનો દબાણ
Post

ફ્રાન્સમાં 8 લાખ લોકોનો રસ્તા પર વિરોધ, સરકાર પર નાગરિકોની માંગણીઓ સાંભળવાનો દબાણ

ફ્રાન્સમાં ફરી એક વખત વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું છે જેમાં દેશભરના અંદાજે 8 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ વિરોધને કારણે શાળા, રેલવે અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે. સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 80 હજારથી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે. આ હડતાળને 2023ના ઐતિહાસિક પેન્શન સુધારણા વિરોધ પછીની સૌથી મોટી ગણવામાં આવી...

રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે
Post

રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં...

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક
Post

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા, કહ્યું – મતદાર યાદીમાંથી નામ કાઢવા નિયમો કડક

રાહુલ ગાંધીના ગંભીર આરોપો પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. પંચે કહ્યું કે કોઈ નાગરિક દ્વારા ઓનલાઈન આપવામાં આવેલા માહિતીના આધારે કોઈનું મત કાઢી શકાતું નથી અને આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કડક રીતે થાય છે. ચૂંટણી પંચે જણાવ્યું કે...

નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત
Post

નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ...

તુષાર રાણપરા ગુમ થવાનો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો, પરિવાર ન્યાયની રાહે
Post

તુષાર રાણપરા ગુમ થવાનો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો, પરિવાર ન્યાયની રાહે

વડોદરાના તુષાર રાણપરાના ગુમ થવાનો કેસ વધુ ગંભીર બનતા હવે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તુષાર એપ્રિલ 2024માં દુબઈ ગયો હતો અને ત્યાં જવા માટે તેણે વેદ અને કુશાંગ નામના બે એજન્ટોની મદદ લીધી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ સપ્ટેમ્બર 2024માં આ જ એજન્ટોએ તેને હોંગકોંગ મોકલ્યો હતો અને ત્યાર બાદથી તેનો...