Category: INDIA

Home » INDIA » Page 42
ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ
Post

ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની નીતિ પર સવાલ ઉઠાવતાં ટ્વિટ કરી, જે તેમને ભારે પડી છે. નવારોએ ટ્વિટમાં ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવતા, ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો મેળવી રહ્યું છે તેવું કટાક્ષ પણ કર્યો હતો. સાથે જ, તેમણે યુક્રેન યુદ્ધ...

બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’
Post

બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’

બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ...

સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ
Post

સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ

સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા 10 દિવસ પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. અમદાવાદ શહેરના DEO દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો પુરાવા સહિત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો હાજર ન રહી શક્યા અને પટાવાળાને DEO સામે રજૂ કરાવ્યો. આથી વાલીઓમાં ભય અને ગુસ્સો જોવા મળી...

જાફરાબાદ દરિયામાં મળ્યો વધુ એક માછીમારનો મૃતદેહ, 8 હજુ પણ લાપતા
Post

જાફરાબાદ દરિયામાં મળ્યો વધુ એક માછીમારનો મૃતદેહ, 8 હજુ પણ લાપતા

જાફરાબાદના અરબી સમુદ્રમાં વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે મારો આ અકસ્માતમાં હાલ સુધી ત્રણ માછીમારોના મૃતદેહો મળ્યા છે. મળતી માહિતી મુજબ, જયશ્રી બોટના માછીમાર હરેશ બારૈયાનો (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી) મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં હજુ...

ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ સામે ભારતની તૈયારી: પિયુષ ગોયલે જાહેર કર્યો વાણિજ્યિક પ્લાન
Post

ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ સામે ભારતની તૈયારી: પિયુષ ગોયલે જાહેર કર્યો વાણિજ્યિક પ્લાન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત આ એકતરફી પગલાને પહોંચી વળવા માટે સક્રિય રીતે પ્રયત્નો કરી રહ્યું છે. નિકાસકારોને સહાય માટે સરકાર વિવિધ દેશો સાથે વેપાર કરારો પર ચર્ચા કરી રહી છે. તેમજ, GSTમાં મોટા ઘટાડાનો પ્રસ્તાવ...

RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો
Post

RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો

RSS સાથે જોડાયેલ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે સરકારના કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને ભારતની આયાત પર નિર્ભરતા લાંબા ગાળે વધશે. આ સંદર્ભે, ભારતીય કિસાન સંઘે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યો...

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
Post

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના દાવા માટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિરાળ સમયથી ચાલતી આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં જણાવ્યું છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર...

અમીરગઢમાં સ્ત્રી વેશ ધારણ કરેલ પુરૂષ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પકડાયો
Post

અમીરગઢમાં સ્ત્રી વેશ ધારણ કરેલ પુરૂષ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પકડાયો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક શખ્સ સ્ત્રી વેશમાં પ્રવેશીને મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતા પકડાયો છે. સમપાંચમના દિવસે બનાસ નદીમાં સ્નાન કરવા માટે ભીડભરેલી જગ્યામાં આ ઘટના સામે આવી હતી. મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને પુરુષ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાઓએ શખ્સને ઓળખી કાઢ્યો અને ગુસ્સે ભરાયેલી લોકોએ તેને...

પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું
Post

પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું

પાટણમાં રાજકીય ગરમાવો ફરી એકવાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના હોર્ડિંગ્સ અને બેનરો ઉતારવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને આવી જતા રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે. માહિતી અનુસાર, ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ...

અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા
Post

અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા

ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા...