Category: POLITICS

Home » POLITICS
બનાસકાંઠામાં જ રહેશે કાંકરેજ અને ધાનેરા, સરકારના નિર્ણયથી લોકોએ વ્યક્ત કરી ખુશી
Post

બનાસકાંઠામાં જ રહેશે કાંકરેજ અને ધાનેરા, સરકારના નિર્ણયથી લોકોએ વ્યક્ત કરી ખુશી

ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. તે સમયે કાંકરેજ અને ધાનેરાને નવો વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણય લેવાતા સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો હતો. હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા 17 તાલુકાઓમાં કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ યથાવત બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે, જેને પગલે બંને તાલુકાના...

ગુજરાત સરકારે લોકસ્વરાજ્ય ચૂંટણી પૂર્વે 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી
Post

ગુજરાત સરકારે લોકસ્વરાજ્ય ચૂંટણી પૂર્વે 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી

ગાંધીનગર: લોકસ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાને કેબિનેટ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પગલાંથી વહીવટમાં પેદા થયેલી બિનઝરૂરી તકલીફ દૂર થશે અને પ્રજાને નજીકના તાલુકા મથકોથી ઝડપી...

23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન
Post

23 મહિના બાદ સીતાપુર જેલમાંથી મુક્ત થયા SP નેતા આઝમ ખાન, 72 કેસોમાં મળી જામીન

લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી. આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી...

અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા
Post

અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે રાજકોટની મુલાકાતે ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો સહિત માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં પાર્ટી જોગવાઈ અને આંતરિક જૂથવાદને કાબૂમાં રાખવા ઉપરાંત આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી....

Post

અમિત શાહની સુરત મુલાકાત: ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન, પાટીલના ઘરે રાત્રી ભોજન અને GST રાહત પર ટ્વિટ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં તેમણે કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન દરમ્યાન ગૃહ મંત્રીએ યજ્ઞમાં આહૂતિ આપી અને મંદિરના દાતાઓ-શ્રેષ્ઠીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા. આ મંદિર 3.51 લાખ ચોરસ ફૂટમાં વિકસાવવામાં આવશે અને ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિ અને...

બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત
Post

બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત

બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની નિયામક મંડળની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે ધાનેરા બેઠક પરથી ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે. તેમણે જણાવ્યું કે, આજની પ્રક્રિયા પૂરી થયા પછી લગભગ સમગ્ર નિયામક મંડળ બિનહરિફ થવાનો સંકેત છે. પેટલના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ ભરતા કહ્યું કે બનાસ ડેરીની પ્રતિષ્ઠા,...

તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર
Post

તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના...

લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલી વધી, કોર્ટ દ્વારા નવા આરોપીઓને સમન્સ જારી કર્યા
Post

લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલી વધી, કોર્ટ દ્વારા નવા આરોપીઓને સમન્સ જારી કર્યા

લેન્ડ ફોર જોબ્સ ઘોટાળામાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર કાનૂની દબાણ વધુ વધી રહ્યું છે. દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ કોર્ટે 20 સપ્ટેમ્બર 2025ના રોજ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરાયેલી બીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ પર સંજ્ઞાન લઈને નવા આરોપીઓને સમન્સ જારી કર્યા છે. આ કાર્યવાહીથી લાલુ પરિવારની મુશ્કેલીઓમાં વધારો થવાનો અંદાજ છે. ઈડી...

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી
Post

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી

ચૂંટણી પંચે નોંધપાત્ર પગલું ભરતાં છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડનારા 474 નોંધાયેલ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. આ કાર્યવાહી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે પોતાની માન્યતા જાળવવા માટે નિયમિતપણે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવું આવશ્યક છે. આગસ્ટ 2025થી અત્યાર સુધી કુલ 808...

બનાસ ડેરીની ચૂંટણીમાં વડગામ બેઠક પર ખેંચતાણ, દાંતીવાડામાં દાવેદારોની સંખ્યા વધી
Post

બનાસ ડેરીની ચૂંટણીમાં વડગામ બેઠક પર ખેંચતાણ, દાંતીવાડામાં દાવેદારોની સંખ્યા વધી

બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર પદ મેળવવા માટે વિવિધ નેતાઓ સક્રિય થઈ ગયાં છે, ખાસ કરીને ભાજપના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરતાં સહકારી ક્ષેત્રમાં ચહલપહલ વધી છે. સૂત્રો મુજબ પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ છે. વડગામ બેઠક પર આંતરિક ખેંચતાણ સર્જાયું...