મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર થોડા અંતર કાપ્યા પછી બંધ થઈ ગયા. ડીઝલમાં પાણી ભળેલું...

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર

વૈજ્ઞાનિકો દાયકાઓથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધ થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે તેમના મિશન માટે અવકાશમાં ગયા છે. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક પ્રશ્ન એ છે કે જો કોઈ મુસાફરની તબિયત અચાનક...

અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા

અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા કેટલાક ગજરાજ ભડક્યા હતા. ખાડિયા પાસે ત્રણ ગજરાજ બેકાબૂ બન્યા હતા. DJના વધુ પડતા અવાજથી ગજરાજ ભડક્યા હતા. ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા હતા.   ગજરાજ ભડકતા 10 મીનિટથી વધુ રથયાત્રા રોકવામાં આવી હતી. બેથી ત્રણ લોકોને ગજરાજે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ભડકેલા ગજરાને અન્ય...

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો, મળ્યો છે આ ખાસ નંબર

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો, મળ્યો છે આ ખાસ નંબર

Axiom-4: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો છે. સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનથી મોકલેલા સંદેશમાં તેમણે કહ્યું- અવકાશમાંથી આપ સૌને નમસ્તે. હું અહીં બાળકની જેમ શીખી રહ્યો છું. હું અવકાશયાત્રી 634 છું. અહીં આવવું મારા માટે એક સૌભાગ્યની વાત છે. આગામી 14 દિવસ અદ્ભુત રહેશે શુભાંશુ શુક્લાએ કહ્યું, અવકાશમાં આગામી 14 દિવસ અદ્ભુત રહેવાના છે. જ્યારે હું...

જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન

જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન

સતત ઘટી રહી છે. પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બનનું શું મહત્વ છે? જમીનમાં સેન્દ્રીય કાર્બન જમીનના સારા સ્વાસ્થ્યનું એક મુખ્ય તત્વ છે. અને આબોહવા પરિવર્તન, ખોરાક અને પોષણની અસુરક્ષાઓ અને અન્ય પર્યાવરણીય ચિંતાઓ સામેન લડવા માટેનું એક નવું શસ્ત્ર છે. પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન હોય છે. સેન્દ્રીય કાર્બન વિશે જાણો સેન્દ્રીય કાર્બન એ કાર્બન છે...

અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત

અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કપલે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘અમે હવે ત્રિપુટી બનવા જઈ રહ્યા છીએ.’ આ પોસ્ટ જોઈને ફેન્સને એવું લાગી રહ્યું હતું કે, પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ આ કપલ માતા-પિતા બનશે....

અમેરિકાનો GDP ગ્રોથ થયો નેગેટિવ, આર્થિક સ્થિતિ કથળી

અમેરિકાનો GDP ગ્રોથ થયો નેગેટિવ, આર્થિક સ્થિતિ કથળી

અમેરિકાના અર્થતંત્ર સાથે સંકળાયેલ પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP અને બેરોજગાર આંકડા સામે આવ્યા છે.જેમાં આર્થિક સુસ્તી અને માંગમાં ઘટાડો થયાના સંકેત સ્પષ્ટપણે જોવા મળ્યા છે.બેરોજગારીના આંકડામાં રાહત જણાય છે પણ તેના આધારે કેટલીક ચિંતાજનક તસવીરનો અંદાજ દર્શાવવામાં આવે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ -0.5 ટકા રહ્યો છે, અલબત અગાઉથી -0.2 ટકાનો અંદાજ હતો. બીજી બાજુ GDP પ્રાઈઝ ઈન્ડેક્સ 3.8...

ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : ચીફ જસ્ટિસ બી. આર. ગવઇ

ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : ચીફ જસ્ટિસ બી. આર. ગવઇ

CJI BR Gavai: ભારતના ચીફ જસ્ટિસ (CJI) બી. આર. ગવઇએ કહ્યું છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો ન્યાયપાલિકા, કારોબારી અને વિધાનસભા તેના હેઠળ કાર્ય કરે છે. એટલું જ નહીં, સીજેઆઈએ એમ પણ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સંસદ સર્વોપરી છે, પરંતુ મારા મતે બંધારણ સર્વોપરી છે. ભારતમાં જ બંધારણ જ સર્વોપરી છે  થોડાં દિવસો પહેલા...