Tag: #AhmedabadNews

Home » #AhmedabadNews
સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત
Post

સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત

કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો...

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા
Post

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,...

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ
Post

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફ પછી બંને એન્જિન બંધ 12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને...

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો
Post

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો

વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટઓફ સ્વિચ 'RUN'થી 'CUTOFF' સ્થિતિમાં એક જ સેકન્ડમાં ગઈ, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું.

ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ
Post

ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ, 4 જુલાઈ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં ગુરુવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં માતાએ પોતાની જ 6 વર્ષીય પુત્રીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે બાળકીના સાવકા પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા નોંધાયેલી FIR મુજબ, ઘટનાનો બનાવ 2 જુલાઈના બપોરનો છે....