Tag: AICTE management institute

Home » AICTE management institute
દિલ્હી આશ્રમ કાંડ: સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર યૌન સતામણી અને છેતરપિંડીના ગંભીર આરોપ, પોલીસ શોધખોળમાં
Post

દિલ્હી આશ્રમ કાંડ: સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર યૌન સતામણી અને છેતરપિંડીના ગંભીર આરોપ, પોલીસ શોધખોળમાં

દિલ્હીમાં એક મોટા આશ્રમ કાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ ડિરેક્ટર અને આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાતા હતા, તેમના પર ગંભીર યૌન સતામણી અને છેતરપિંડીના આરોપો લાગ્યા છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં EWS શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરતી 15થી વધુ મહિલા વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે સ્વામી...