Tag: #AirIndiaCrash

Home » #AirIndiaCrash
ટાટા સન્સે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી, દુર્ઘટનાના પીડિતોને મળશે ₹500 કરોડની સહાય
Post

ટાટા સન્સે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી, દુર્ઘટનાના પીડિતોને મળશે ₹500 કરોડની સહાય

ટાટા સન્સે શુક્રવારે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ નામના એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની મુંબઈમાં નોંધણી પૂર્ણ કરી છે. આ ટ્રસ્ટ અમદાવાદમાં Air India ફલાઇટ AI-171ના દુર્ઘટનામાં મૃત અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સમર્પિત છે. ટ્રસ્ટ દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ થયેલા અને પરોક્ષ રીતે અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક તેમજ લાંબાગાળાની સહાય પૂરી પાડી...

AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા
Post

AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, જે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર હતી, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી ત્યારે ઉડાન ભર્યાની માત્ર સેકન્ડોમાં જ ગુજરાતના ઘન વસતિવાળા વિસ્તારમાં ક્રેશ થઈ. આ ભીષણ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સહિત કુલ 260 લોકોના દયનિય મૃત્યુ થયા, જેને ભારતના હવાઈ ઇતિહાસમાં છેલ્લા ત્રણ દાયકાની સૌથી ભયંકર દુર્ઘટનામાં સ્થાન મળ્યું છે....

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા
Post

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્રારંભિક રિપોર્ટ પછી એર ઈન્ડિયા અને બોઇંગ કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,...