Tag: Ambaji Purnima 2025

Home » Ambaji Purnima 2025
અંબાજી ભાદરવી પૂનમ: બીજા દિવસે 3.58 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી અનુભવી ધન્યતા
Post

અંબાજી ભાદરવી પૂનમ: બીજા દિવસે 3.58 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી અનુભવી ધન્યતા

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂથી જ ભવ્યતા અને ભક્તિ ભાવ સાથે ઉજવાયો. મહામેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ જગત જનની ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના માર્ગો પર પદયાત્રીઓની ભારે ભીડ જોઈ શકાય છે. બે દિવસમાં કુલ 7.29 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના પાવન ચરણોમાં...