અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કડક વલણ અપનાવ્યું. બુધવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સીધો સવાલ કર્યો – “તમારે કરવું શું છે? શહેરના લોકો તકલીફમાં છે, અને તમે કંઈ અસરકારક પગલાં નથી લઈ રહ્યા.” વરસાદી પાણી ભરાવાથી શહેર ત્રસ્ત તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વીસથી વધુ વોટરલોગિંગ...
