Tag: Amrit Sarovar Yojana

Home » Amrit Sarovar Yojana
રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે
Post

રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ₹25 લાખના ખર્ચે બનેલું તળાવ જ ગાયબ થઈ ગયું છે. આ ખુલાસો એક RTI દ્વારા થયો છે. મળેલી માહિતી અનુસાર, ‘અમૃત સરોવર’ યોજના હેઠળ 9 ઓગસ્ટ, 2023ના રોજ પૂર્વા મનીરામ ગામના કઠૌલી વિસ્તારમાં જમીન નંબર 117 પર તળાવ બનાવાયું હોવાનો દાવો છે. પરંતુ હકીકતમાં ત્યાં...