Tag: aviation disaster

Home » aviation disaster
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોટો છબરડો: બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહ મોકલાયા
Post

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોટો છબરડો: બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહ મોકલાયા

12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ બાદ થોડા જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 241 યાત્રીઓ સહિત કુલ 260 લોકોનાં મૃત્યુ થયા હતા. મોટા ભાગના મૃતદેહો એટલા બળી ગયા કે ઓળખ કરવી મુશ્કેલ બની. DNA ટેસ્ટના આધારે અવશેષોની ઓળખ કરી તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ખોટા અવશેષ મોકલાયા...