અમદાવાદના નજીક આવેલા બગોદરા ગામમાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીધા બાદ આત્મહત્યાનો માર્ગ પસંદ કરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કૌટુંબિક ઓળખ અને ઘટનાનું વર્ણન પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિપુલ વાઘેલા પોતાનું ગુજરાન રિક્ષા ચલાવીને ચલાવતો હતો. તેઓ ધોળકાના બોરકોઠા...
