બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારએ સામાન્ય જનતાને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ નિર્ણય 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને તેની અસર જુલાઈ મહિનાના વીજબીલથી જ જોવા મળશે. એક કરોડથી વધુ પરિવારોને...
