Tag: #BiharCM

Home » #BiharCM
બિહાર ચૂંટણી પૂર્વે નીતિશ કુમારની જનહિતમાં મોટી જાહેરાત: 125 યુનિટ સુધી મફત વીજળી
Post

બિહાર ચૂંટણી પૂર્વે નીતિશ કુમારની જનહિતમાં મોટી જાહેરાત: 125 યુનિટ સુધી મફત વીજળી

બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારએ સામાન્ય જનતાને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ નિર્ણય 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને તેની અસર જુલાઈ મહિનાના વીજબીલથી જ જોવા મળશે. એક કરોડથી વધુ પરિવારોને...