દક્ષિણ એશિયામાં પહેલેથી જ એકલવાયું બનેલું પાકિસ્તાન હવે બાંગ્લાદેશના કડક વલણનો સામનો કરી રહ્યું છે. ઢાકાએ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય સમજૂતી કે સંબંધોને મજબૂત બનાવવા પહેલા પાકિસ્તાનને 1971ના નરસંહાર બદલ ઔપચારિક લેખિત માફી માગવી પડશે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને આ માંગણી રવિવારે ઢાકામાં યોજાયેલી એક બેઠકમાં પાકિસ્તાનના નાયબ...


