Tag: CRPC 161 statement

Home » CRPC 161 statement
“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય
Post

“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય

દિલ્હી હાઈકોર્ટે દહેજ ઉત્પીડનના એક ગંભીર કેસમાં સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે, માત્ર પીડિતાના રડવાના આધાર પર કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરાવી શકાય નહીં. આ ચુકાદાથી મૃત્યુ પામેલી પરિણીત મહિલાના પિતા દ્વારા દાખલ કરાયેલ અરજી ફગાવવામાં આવી છે અને તેના પતિ તથા સાસરિયાઓને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની...