Tag: Cultural Heritage

Home » Cultural Heritage
મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ
Post

મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ

અમ્બાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓની અદમ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. ત્રીજા દિવસે, 7.70 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને માથું ઝુકાવ્યું અને મંદિરના ચારચોકમાં “જય માં અંબે” ના નારા ગુંજતા ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું. મહામેળાના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતમાં થઈ રહ્યું છે, જ્યાં આદિવાસી સમાજની પરંપરા અને લોકસંગીત સાથે ધાર્મિક શ્રદ્ધાનું...

ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત
Post

ત્રણ દાયકાથી બંધ કાશ્મીરમાં શારદા ભવાની મંદિરના કપાટ ખુલ્યા, મુસ્લિમ સમુદાયે પંડિતોને આપ્યો હાર્દિક સ્વાગત

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ત્રણ દાયકાથી બંધ રહેલા શારદા ભવાની મંદિરના કપાટ આજે ફરીથી ખુલ્યા. 1990ના દાયકામાં ફેલાયેલા આતંકવાદ પછી કાશ્મીરી પંડિતોનું સમૂહ પ્રથમ વખત પોતાના વતન પરત ફર્યું છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી રહી અને તેમણે પંડિતોનું હાર્દિક સ્વાગત કર્યું. સ્થાનિક વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો....

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
Post

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના દાવા માટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિરાળ સમયથી ચાલતી આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં જણાવ્યું છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર...