Tag: Ganesh Chaturthi 2025

Home » Ganesh Chaturthi 2025
સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર
Post

સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર

સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે. પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે,...

અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા
Post

અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા

ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા...

બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન
Post

બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન

ગણેશ ચતુર્થીના સમાપન સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્રિટીઝે પોતાના ઘરે લાવવામાં આવેલા બાપ્પાનું વિસર્જન શરૂ કર્યું છે. કોઈએ બાપ્પાને 11 દિવસ સુધી ઘરે રાખ્યા તો કેટલાકે 5 અથવા ઓછા દિવસમાં જ વિદાય આપી. ગુરુવારે ગોવિંદા, અનન્યા પાંડે, સલમાન ખાન અને અર્પિતા ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે બાપ્પાનું વિસર્જન કર્યું. ગોવિંદાએ પોતાના પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કરીને...