Tag: Ganesh festival

Home » Ganesh festival
અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર
Post

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે...

જામનગરમાં અનોખું ગણપતિ મ્યુઝિયમ: નિવૃત્ત બેંક કર્મચારીએ 3000થી વધુ મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો
Post

જામનગરમાં અનોખું ગણપતિ મ્યુઝિયમ: નિવૃત્ત બેંક કર્મચારીએ 3000થી વધુ મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો

જામનગર શહેરમાં ગણેશ ભક્તો માટે એક અનોખું આકર્ષણ ઉભું થયું છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવએ છેલ્લા 40 વર્ષથી અનોખો શોખ પૂરું કરતાં 3000થી વધુ ગણપતિની મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. આ કલેક્શન કોઈ મ્યુઝિયમથી ઓછું નથી, કારણ કે અહીં એક ઈંચથી લઈને ત્રણ ફૂટ સુધીના વિવિધ સ્વરૂપોમાં ગણપતિ જોવા...

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા
Post

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા

ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ચેકિંગ કર્યું. કારેલીબાગ, દાંડીયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યૂ સમા રોડ, પોલિટેકનિક કોલેજ, નીઝામપુરા, તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના...