Tag: Ghaziabad Alert

Home » Ghaziabad Alert
હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુનામાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું
Post

હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુનામાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું

હિમાચલ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ હવે દિલ્હીમાં પૂરનો ખતરો ઊભો થયો છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી મંગળવારે સાંજ 5 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે દિલ્હી...