Tag: Global South impact Ukraine war

Home » Global South impact Ukraine war
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, સંવાદ જ શાંતિનો માર્ગઃ યુએનમાં ભારતનું નિવેદન
Post

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, સંવાદ જ શાંતિનો માર્ગઃ યુએનમાં ભારતનું નિવેદન

યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું કે, યુક્રેનમાં નિર્દોષ લોકોની હત્યા અસ્વીકાર્ય છે અને કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે શક્ય નથી. તેમણે કહ્યું કે, યુક્રેન યુદ્ધનો અંત સૌના હિતમાં છે અને તેનું એકમાત્ર ઉકેલ સંવાદ તથા વ્યૂહનીતિ દ્વારા જ શક્ય છે. હરીશે ભારપૂર્વક જણાવ્યું...