અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયરના ઝડપી પીગળવાના કારણે ભારે પૂરનું જોખમ ઊભું થયું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જે ભવિષ્યમાં તળાવ ફાટવા અથવા ફ્લેશ ફ્લડ જેવી પરિસ્થિતિ સર્જી શકે છે. આ સ્થિતિ રાજ્ય સાથે સાથે સમગ્ર ઉત્તર-પૂર્વ ભારત માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે. સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ...
