બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ ગતિએ ચાલુ છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી કરી રહ્યું છે. અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ સક્રિયપણે થઈ રહ્યું છે. સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા અને કોરોટી...
