Tag: #GujaratPolitics

Home » #GujaratPolitics
33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ
Post

33 વર્ષમાં કોંગ્રેસે ગુજરાતમાં બદલ્યા 12 પ્રદેશ પ્રમુખ

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરી છે. સાથે સાથે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 33 વર્ષમાં બદલાયા 12 પ્રદેશ પ્રમુખ...

‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો
Post

‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતેના સાની ડેમ પર યોજાયેલા પ્રમુખ પદગ્રહણ સમારોહમાં ખાસ હાજરી આપનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે તેઓ ચૂંટણી નહીં લડે. “હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી” જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મજબૂત પકડ રાખતા વિક્રમ માડમએ કહ્યું,...

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા નિયુક્ત
Post

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં પક્ષના નેતા નિયુક્ત

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર અંત મૂકતાં હાઇકમાન્ડે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલાવ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘટનને મજબૂત અને ફરીથી સક્રિય બનાવવાનો પ્રયાસ...

દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા
Post

દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે. દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક...