Tag: Human-wildlife conflict

Home » Human-wildlife conflict
વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર
Post

વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર

વડોદરા જિલ્લામાં માનવ-વન્યજીવન સંઘર્ષનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વિશ્વામિત્રી નદીના પટમાં હાલમાં 442 મગર વસે છે. ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મગરોની મોટી સંખ્યા છે. ગયા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે આ તમામ મૃતકોના પરિવારોને રૂ....