પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 જુલાઈથી 26 જુલાઈ સુધી એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વિદેશ પ્રવાસે રહેશે, જેમાં તેઓ બ્રિટન અને માલદીવની મુલાકાત લેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. બ્રિટનમાં ભારત-યુકે FTA પર હસ્તાક્ષર પ્રધાનમંત્રી તેમની યાત્રાના પ્રથમ તબક્કામાં 23 અને 24 જુલાઈએ બ્રિટન જશે. અહીં તેઓ લાંબા સમયથી રાહ...
