Tag: indian railways trial

Home » indian railways trial
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ
Post

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર માત્ર ટિકિટધારકોને જ એન્ટ્રી, ટ્રાયલનો બીજો તબક્કો શરૂ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે એક નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ રહી છે. રેલવે બોર્ડના સૂચન મુજબ, સ્ટેશન પરિસરમાં હવે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલું અનરિઝર્વ્ડ કોચમાં વધતી ભીડ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ એક મહિના સુધી ચાલશે અને કડક...