ચીન: 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિનમાં યોજાનારા શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સમિટમાં ટેકનોલોજીનો અનોખો પ્રદર્શન જોવા મળશે. આ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખ હાજર રહેશે. સમિટ માટે ચીને ખાસ ‘Xiao’ નામનો હ્યુમનોઇડ રોબોટ તૈયાર કર્યો છે, જે મીડિયા અને આયોજકોને સહાય કરશે અને પોતાની અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન...
Tag: International Relations
પુતિન: BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મુખ્ય અવરોધ, ચીન સાથે સહયોગ મજબૂત બનાવશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીન પ્રવાસ શરૂ કરતા પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો કડક વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે. પુતિને ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધોને સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રશંસા...
યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના 629 મિસાઇલ અને ડ્રોનના હુમલામાં 14થી વધુના મોત, અનેક ઘાયલ
યુક્રેન અને રશિયાની યુદ્ધગતિ છેલ્લા લગભગ ચાર વર્ષથી ચાલુ છે અને હાલમાં કિવ પર રશિયાના ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં અનેક રહેણાંક બિલ્ડિંગ્સ અને ઓફિસ સેન્ટર્સને નુકસાન પહોંચ્યું છે, જેમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળની ઇમારત પણ સામેલ છે....
‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદતા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાએ ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે કે તે રશિયાથી તેલ અને હથિયારો ખરીદવાનું બંધ કરે. આ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. રશિયામાં ભારતના રાજદૂત...
વ્હાઇટ હાઉસ ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રો: ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીથી પસાર થાય છે’
વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. તેમણે જણાવ્યું કે, ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે’ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા. નેવર્રોએ જણાવ્યુ કે, યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરીયાત માટે રશિયન ક્રૂડનો મોટો ભાગ ખરીદતું હતું, પરંતુ હવે તે...
ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો, કહ્યું- ‘ફાઇટર પ્લેન મિસાઈલ સાથે તૈયાર હતા’
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને...
ટ્રમ્પનો દાવો: ‘ભારત પર ટેરિફ લગાવ્યા બાદ પુતિન બેઠક માટે તૈયાર થયા’
યુક્રેન સંઘર્ષ વચ્ચે આજે એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત પર લાગુ કરાયેલા ટેરિફના કારણે પુતિન તેમની સાથે મુલાકાત માટે તૈયાર થયા છે. ટ્રમ્પે એક શોમાં કહ્યું કે...






