Tag: #KhodiyarMandir

Home » #KhodiyarMandir
AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા
Post

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવા પહોંચ્યા હોવાની વાતે ચર્ચા જગાવી છે. આ ઘટનાએ રાજ્યમાં અંધશ્રદ્ધા સામેની લડત વચ્ચે નવી ચર્ચા ઉભી કરી છે. શુ છે મામલો? પ્રાપ્ત માહિતી મુજબ,...