કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2024માં કુલ 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહे એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. વર્ષવાર નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા: વર્ષ નાગરિકતા છોડનાર લોકો 2019 1,44,017 2020 85,256 2021 1,63,370 2022 2,25,620 2023 2,16,219 2024 2,06,378 આ ડેટાથી સ્પષ્ટ છે...
